બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:28 PM, 4 February 2025
1/6
શનિ એવો ગ્રહ છે જે સૌથી ધીમી ચાલ ચાલે છે. એટલે જ શનિની સ્થિતિમાં થોડો ફેરફાર પણ લાંબા ગાળાની અને વધારે અસર કરે છે. જો શનિ અશુભ સ્થિતિમાં હોય તો તે જીવનમાં ઉથલપાથલ મચાવી નાખે છે. હાલમાં, શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ફેબ્રુઆરીના અંતમાં શનિ અસ્ત થઈ રહ્યા છે. શનિ અસ્ત થવાને કારણે, તેનો પ્રભાવ ઓછો થઈ જશે અને તેના કારણે કેટલીક રાશિના જાતકોને ઘણી તકલીફો આપશે. શનિ 40 દિવસ સુધી અસ્ત રહેશે અને આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, પરિવાર વગેરે પર નકારાત્મક અસર કરશે. તેથી, આ લોકોએ ખૂબ સાવધ રહેવું પડશે.
2/6
જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે, ત્યારે તે સૂર્યના તેજને કારણે અસ્ત થઈ જાય છે, એટલે કે તેની શક્તિ નબળી પડી જાય છે અને તે અશુભ પરિણામો આપવા લાગે છે. કેટલીક રાશિઓ પર અસ્ત ગ્રહની નકારાત્મક અસર વધારે થાય છે. 12 ફેબ્રુઆરીના રોજ, સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જ્યાં શનિ પહેલાથી જ હાજર છે. સૂર્ય 14 માર્ચ સુધી કુંભ રાશિમાં રહેશે. સૂર્ય શનિની નજીક હોવાથી, શનિ 28 ફેબ્રુઆરી, 2025 થી 9 એપ્રિલ, 2025 સુધી અસ્ત રહેશે. ત્યારે 4 રાશિના જાતકોને શનિ અસ્તના અશુભ પ્રભાવનો સામનો કરવો પડશે.
3/6
4/6
5/6
6/6
મકર રાશિનો સ્વામી શનિ છે અને શનિ અસ્ત આ રાશિના લોકો માટે તણાવ અને નુકસાનનું કારણ બનશે. નાણાકીય સમસ્યાઓ રહેશે. જે શબ્દો બોલો છો તેનાથી નુકસાન થશે. લોકો ગુસ્સે થઈ શકે છે. DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
Maha Shivratri 2025 / શિવલિંગ પર જળ ચડાવતા પહેલા જાણી લેજો આ નિયમ, તો મહાદેવ વરસાવશે અપાર કૃપા
ટોપ સ્ટોરીઝ