બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જમતી વખતે તમે નથી કરતા ને આવી ભૂલો! ભોજન ગ્રહણ કરવાના જાણો વાસ્તુ નિયમો

photo-story

8 ફોટો ગેલેરી

વાસ્તુશાસ્ત્ર / જમતી વખતે તમે નથી કરતા ને આવી ભૂલો! ભોજન ગ્રહણ કરવાના જાણો વાસ્તુ નિયમો

Last Updated: 05:01 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દરેક વ્યક્તિ માટે ભોજન જરૂરી અને મહત્વપૂર્ણ છે. કારણ કે તેના દ્વારા જ માનવ જીવીત રહી શકે છે. ખોરાક આપણા શરીરને ઉર્જા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં ખોરાક લેતા પહેલા કેટલાક ખાસ નિયમો આપવામાં આવ્યા છે.જેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

1/8

photoStories-logo

1. ભોજન લેતા પહેલા ભગવાનને પ્રાર્થના કરો

વાસ્તુશાસ્ત્રમાં ભોજનના કેટલાક નિયમો છે. આ નિયમો મુજબ સૌ પ્રથમ તો તમારે ભોજન લેતા પહેલા ભગવાનને પ્રાર્થના કરો કે 'બધા ભૂખ્યાઓને ભોજન મળે.' આ પછી અન્નદેવતા અને અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરવાનું અને તેમનો આભાર માનવાનું ભૂલશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ભોજન કરતી વખતે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખો

વાસ્તુશાસ્ત્ર મુજબ ભોજન કરતી વખતે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ. દક્ષિણ દિશા તરફ બેસીને કરેલું ભોજન ભૂત દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. પશ્ચિમ દિશા તરફ મુખ રાખવાથી રોગો વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કોઈએ ફેંકી દીધેલો ખોરાક ન ખાઓ

કોઈએ ફેંકી દીધેલો ખોરાક કે બચેલો ખોરાક ન ખાવો જોઈએ. તો સાથે જ અડધા ખાધેલા ફળો, મીઠાઈઓ વગેરે પણ ન ખાવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પીપળા કે વડના ઝાડ નીચે ભોજન ન કરવું

વધુ પડતા ઘોંઘાટ અને ઝઘડાવાળા વાતાવરણમાં અથવા પીપળા કે વડના ઝાડ નીચે ભોજન ન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ઉભા રહીને, જૂતા પહેરીને ભોજન ન કરો

ખોરાક હંમેશા આરામથી બેસીને ખાવો જોઈએ. ઉભા રહીને, જૂતા પહેરીને કે માથું ઢાંકીને ખાવો ન જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. પલંગ પર બેસીને ભોજન ન કરો

પલંગ પર બેસીને, હાથમાં ખોરાક રાખીને કે તૂટેલા વાસણોમાં ભોજન ન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઈર્ષ્યા સાથે કરેલું ભોજન ક્યારેય પચતું નથી

દ્વેષ, દુઃખ, બીમારી, લોભ, ક્રોધ, ભય અને ઈર્ષ્યા સાથે કરેલું ભોજન ક્યારેય પચતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સવારે અને સાંજે જ ભોજન કરવું જોઈએ

સવારે અને સાંજે જ ભોજન કરવું જોઈએ. કારણ કે પાચનની જઠરાંત્રિય અગ્નિ સૂર્યોદય પછી 2 કલાક અને સૂર્યાસ્ત પછી 2.30 કલાક સુધી મજબૂત રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastushashtra food Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ