સંકટ / કોરોનાને કારણે આ એક જ દિવસે લેવાયેલા 30,000 લગ્ન ટળ્યા, 26 એપ્રિલથી શરૂ થાય તેવી શક્યતા

astrology news coronavirus lockdown 30000 weddings on aksay tritiya postpone but after 26 april effect of corona will lessen

ભારતીય પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા તિથિને વર્ષનું સૌથી શુભ મુહૂર્ત હોય છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલું પ્રત્યેક શુભ કામ સફળ અને મંગળદાયક હોય છે. એટલા માટે અક્ષય તૃતીયાએ મોટી સંખ્યામાં લોકો લગ્ન કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ