બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વૃષભ રાશિમાં થશે ગુરુની વક્રી, 5 રાશિના જાતકોને લીલાલેર, નોકરી-ધંધામાં આવશે સમૃદ્ધિ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / વૃષભ રાશિમાં થશે ગુરુની વક્રી, 5 રાશિના જાતકોને લીલાલેર, નોકરી-ધંધામાં આવશે સમૃદ્ધિ

Last Updated: 07:21 AM, 3 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નમ્ર સ્વભાવ વાળા  ગુરુ કે બૃહસ્પતિને દેવ ગુરુ અને જ્ઞાનના કારક કહેવામાં આવે છે. જ્યોતિષી પ્રમાણે ગુરુ 9 ઓકટોબરે સાવરે 10:01 વાગે વૃષભ રાશિમાં વક્રી થશે અને આગામી વર્ષમાં 5 ફેબ્રુઆરી સુધી આ જ અવસ્થામાં વૃષભ રાશિમાં ગોચર કરશે. ગુરુનું વક્રી થવું આ 5 રાશિના જાતકો માટે ખૂબ લાભદાયક સાબિત થશે, જીવન ખુશીઓથી ભરાઈ જશે.

1/6

photoStories-logo

1. જ્યોતિષ શાસ્ત્ર

ભારતમાં જ્યોતિષ શાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહોના વક્રી થવાની અસર દરેક રાશિ પર જોવા મળે છે. આ ઓક્ટોબર મહિનામાં ગુરુ વક્રી થવા જઈ રહ્યા છે, જેથી મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોના જીવનમાં અસર જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોના જીવનમાં ગુરુની વક્રી શુભ સાબિત થશે. આ સમયે અટવાયેલા રૂપિયા મળી શકે, આ સાથે જ સારા પ્રોજેક્ટ પણ મળી શકે છે. નોકરિયાત લોકોને નવી તકો મળશે, પરંતુ તાત્કાલિક ફાયદાન મોહમાં ન પડવું અને પોતાના કાર્ય પર ફોકસ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક રાશિ

ગુરુનું વક્રી થવું કર્ક રાશિના જાતકો માટે ખૂબ સારું રહી શકે છે. આ સમયમાં ભાગ્ય ચમકી ઉઠશે, રૂપિયાની બચત શરૂ થઈ જશે, નોકરિયાતને પગાર વધારો આવી શકે છે. એટલું જ નહીં તમે જો વ્યાપારી હોય તો તમારી સાધન-સામગ્રીમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કન્યા રાશિ

ગુરુના વક્રી થવાથી આ રાશિના જાતકોની ઈચ્છાઓ પૂરી થશે. આ સમય દરમિયાન અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલ રૂપિયા મળી શકે છે. પરંતુ આ સમય દરમિયાન કોઈ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં, નહીંતર નુકસાન પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃશ્ચિક રાશિ

આ સમયકાળ દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોને વ્યવસાયમાં જબરદસ્ત ફાયદો થઈ શકે છે. કોઈ કામ અટકાયેલું પડ્યું હશે તો તે પણ આ સમયમાં પૂર્ણ થશે. જોકે, આ સમયમાં ખર્ચ પણ વધી શકે છે એટલા માટે ખર્ચ પર કંટ્રોલ રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ધનુ રાશિ

ગુરુના વક્રી થવાથી ધનુ રાશિના જાતકોના માન-સન્માનમાં વધારો થશે. આ સમયમાં તમારી પ્રગતિના યોગ બની રહ્યા છે. જો તમે નોકરી કરતા હોય તો કાર્યસ્થળે તમારુ કામ જોઈને દરેક ખુશ થશે અને જો ધંધો કરતાં હોય તો તેમાં પણ જબરદસ્ત ફાયદો થવાનો છે. આમ દરેક રીતે આ સમયમાં તમને ફાયદો મળવાની પૂરેપૂરી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jyotish Shastra Rashi Bhavishya Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ