જીવનની દરેક સમસ્યાનું સમાધાન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. એક ઉપાય તો એ છે કે આપણે મહેનતથી અને સ્વંયની જવાબદારી આ સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરો અને બીજો ઉપાય છે ધાર્મિક કાર્ય કરો. પુણ્ય કર્મ કરવામાં આવે તો દુખનો સમય જલ્દીથી નિકળી જાય છે.
આ વાતને ઘ્યાનમાં રાખતાં આજે એમે આ સમસ્યાનો અનોખો ઉપાય લાવ્યા છે. આ જન્મમાં મળનારી પરેશાનીઓ મોટાભાગે આપણા ગત જન્મના પાપોનું ફળ હોય છે. એવામાં એ પાપોના પ્રાયશ્વિત કરવા માટે તમે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય અંતર્ગત તમારે 24 કલાકની અંદર એટલે કે એક દિવસમાં ચાર અલગ અલગ જાનવરોને એક ખાસ ચીજ ખવડાવવી પડશે. આવું કરવાથી તમારા જૂના પાપોનું પ્રાયશ્વિત તો થશે સાથે સાથે આવનારા સમયમાં તમારા નસીબ પણ પ્રબળ થશે.
ગાય
ગાયને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર જાનવર માનવામાં આવે છે. એની અંદર ઘણા દેવી-દેવતાઓનો વાસ હોય છે. શાસ્ત્રોમાં ફણ ગાયની સેવાને પુણ્યનું કામ કહેવામાં આવ્યું છે. એવામાં ગાયને ભોજન કરાવવાથી તમારા ઘણા પાપ ધોવાઇ જાય છે. આ વિશેષ ઉપાય માટે તમે ઘરમાં પૂરી શાક ભાત ખીર અને હલવાનો પ્રસાદ બનાવો. આ પ્રસાદને પહેલા ભગવાનને ભોગના રૂપમાં ચઢાવો. ત્યારબાદ લાલ રંગની ગાયને ખવડાવો. જો લાલ રંગની ગાય ના મળે તો અન્ય ગાયને પણ ખવડાવી શકો છો પરંતુ લાલ રંગની ગાય સૌથી વધારે ફાયદો આપશે.
કૂતરું
ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કૂતરું તમારી પર ચાલી રહેલી કાબ શક્તિઓના પ્રભાવને નષ્ટ કરે છે. માણસો અદ્રશ્ય શક્તિઓ જોઇ શકતું નથી પરંતુ કૂતરાની આંખો જોઇ શકે છે. એવામાં જો વ્યક્તિ પોતાની ખરાબ સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો એને એના હાથથી કાળા કૂતરાંને દબધ રોટી ખવડાવવું જોઇએ.
કાગડો
કાગડો શનિદેવનું વાહન હોય છે. એટલા માટે ભોજન કરાવવું પણ લાભકારી માનવામાં આવ્યું છે. જો તમારી રાશિ પર શનિ ભારે છે અને એ કારણે તમારી જીંદગીમાં મુસીબતનો પહાડ છે તો કાગડાને ચોખાના દાણા ખવડાવીને આ પ્રભાવને હટાવી શકો છો.
ભેંસ
ભેંસને યમરાજનું વાહન માનવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જો તમે કોઅ ભેંસને ગોળ અને રોટલી ખડાવશો કો તમારી લાઇફમાં ક્યારેય પણ કોઇ મુસીબત આવશે નહીં. આ ઉપાય એ લોકો માટે સારો છે જે હંમેશા બીમાર રહે છે અથવા જેમની સાથે કોઇકને કોઇક અઘટિત ઘટનાઓ બંને છે.