બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:36 AM, 10 October 2024
હાલમાં દેશભરમાં શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કર્યા પછી, દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. તેને વિજય દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસને અસત્ય પર સત્યની વિજયના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે અને ખાસ કરીને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર શનિવારના રોજ ઉજવવામાં આવશે.
ADVERTISEMENT
જ્યોતિષમાં પણ દશેરાને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દસ દિશાઓ ખુલ્લી હોય છે જે તમને શુભ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, આ દિવસ માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય સૂચવવામાં આવ્યા છે, જે કરવાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે.
ADVERTISEMENT
દશેરા પર કરો આ સરળ ઉપાય
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો: દશેરાના દિવસે તમારી રાશિ અનુસાર કરો આ ચીજોનું દાન, પૂરા થશે તમામ અટકેલા કામ
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT