28 એપ્રિલે શનિનો ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ થશે, જે ઘણા રાશિઓ પર મહત્વપૂર્ણ અસર કરશે. આ સમય દરમિયાન કેટલીક રાશિઓને સાવચેત રહેવું પડશે.
Share
1/6
1. દરેક વ્યક્તિના જીવનને અસર
જ્યોતિષ શાસ્ત્રમાં શનિની બદલાતી ગતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે પણ શનિ પોતાની ચાલ બદલે છે, ત્યારે તે દરેક વ્યક્તિના જીવનને અસર કરે છે.
આ તસવીર શેર કરો
2/6
2. કઇ રાશિઓએ સાવચેક રહેવું જોઇએ.
આજે એટલે કે 28 એપ્રિલના રોજ, શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે અને ત્યારબાદ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં જશે. તો જાણો કઇ રાશિઓએ સાવચેક રહેવું જોઇએ.
આ તસવીર શેર કરો
3/6
3. કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે નકારાન્મક સમય શરૂ થશે. આ સમયે સમજદારીપૂર્વક રોકાણ કરો, સાથે ખર્ચમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે. કાર્યસ્થળ પર મતભેદ વધી શકે છે. આવકમાં ઘટાડો થઇ શકે છે.
આ તસવીર શેર કરો
4/6
4. સિંહ રાશિ
આ રાશિના લોકોના જીવન પર તેની ખરાબ અસર પડી શકે છે. અજાણ્યા લોકોથી સાવધાન રહેવું જોઇએ. આ સમયે કોઇ નવું કાર્ય શરૂ ન કરો , નહીંતર તમને નુકસાન થઇ શકે છે. પરિવારમાં દલીલો પણ થવાની સંભાવના છે.
આ તસવીર શેર કરો
5/6
5. વૃશ્વિક રાશિ
આ રાશિના લોકોને નુકસાન થવાની શક્યકા જણાય છે. વેપારી વર્ગ માટે સમય અનૂકૂળ નથી. સાથે આર્થિક નુકસાન પણ થઇ શકે છે. વૈવાહિક જીવન પણ પર પ્રભાવ આવી શકે છે.
આ તસવીર શેર કરો
6/6
6. ધનુ રાશિ
આ સમયે ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમારી સમસ્યાઓમાં વધારો કરશે. બિનજરૂરી પૈસા ખર્ચ કરવાનું ટાળો કારણ કે બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાથી તમારા ઘરનું બજેટ બગડશે. નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ વધી શકે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Uttarabhadrapada
astrology
Saturn transit
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.