બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે મંગળ-શનિનો ચતુર્થ દશમ યોગ, મેષ સહિતની રાશિવાળા રહે સાવધાન, આ ઉપાયો આપશે રાહત

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / આજે મંગળ-શનિનો ચતુર્થ દશમ યોગ, મેષ સહિતની રાશિવાળા રહે સાવધાન, આ ઉપાયો આપશે રાહત

Last Updated: 08:45 AM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Astro Tips: શનિવાર 13 જુલાઈએ મંગળના ગોચરથી મંગળ અને શનિના વચ્ચે ચતુર્થ દશમ યોગ બની રહ્યો છે. મંગળ અને શનિ બન્નેને ક્રૂર પ્રકૃતિ માનવામાં આવે છે અને જ્યારે આ બન્નેની વચ્ચે દ્રષ્ટિ સંબંધ બને છે તો આ એક વિધ્વંસક યોગ બને છે.

1/7

photoStories-logo

1. શનિ અને મંગળની વચ્ચે વિધ્વંસક યોગ

આજે શનિ અને મંગળની વચ્ચે વિધ્વંસક યોગ બની રહ્યો છે. બન્ને એક-બીજાની સાથે ચતુર્થ દશમ યોગ બનાવી રહ્યા છે. સ્વભાવથી બન્નેને ક્રૂર માનવામાં આવતા ગ્રહ જ્યારે ચતુર્થ દશમ દ્રષ્ટિથી એક બીજાને જોવે છે તો કુંભ અને મેષ જેની ઘણી રાશિઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કરો આ ઉપાય

કોઈ કારણથી અચાનક ધનની હાનિ થઈ શકે છે અથવા તો કરિયરમાં સ્ટ્રેસ વધી શકે છે. આ અશુભ યોગમાં લોકોના સ્વાસ્થ્યમાં ભારે ઘટાડો જોવા મળે છે. આ બધાથી બચવા માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અમુક ઉપાય, જે તમને નિશ્ચિત રાહત આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભગવાન શિવની પૂજા કરો

શનિદેવ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને છે. શનિવારે શનિદેવની કૃપા મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરો. શનિવારે સવારે સૌથી પહેલા ભગવાન શિવના મંદિરમાં જઈને જળાભિષેક કરો અને પૂજા કરો. ત્યાં જ બેસીને શનિ સ્ત્રોતનો પાઠ કરો અને પૂજા કરો. સાથે જ પોતાના મનમાં મનોકામનોનું પુનરાવર્તન કરો અને પૂજા કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સુરમાનો ઉપાય

શનિવારે કાળા સુરમાને સવાર પડે તે પહેલા જ ચાર રહ્યા પર ક્યાંક કાળી માટીમાં દબાવી દો. આ ઉપાયને કરવાથી તમારા ઉપરથી શનિના અશુભ પ્રભાવ ઓછા થઈ જશે. તમને શનિ અને મંગળની વચ્ચે જે વિધ્વંસક યોગ બની રહ્યો છે તેનાથી બચવામાં મદદ મળશે. શનિની અશુભ દશામાં પણ આ ઉપાય તમારી રક્ષા કરે છે અને તમને ખરાબ પ્રભાવથી દૂર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. આ મંત્રનો કરો જાપ

શનિવારે શનિના મંત્ર ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः, ॐ शं शनिश्चरायै नमःનો જાપ કરવો જોઈએ. તેની સાથે જ શિવલિંગ પર કાળા તલ નાખીને જળ ચડાવો. જે લોકો ભગવાન શિવ અને તેમના અવતાર હનુમાનજીની પૂજા કરે છે શનિદેવ તેમનું કંઈ ખરાબ નથી કરતા અને તેમને નુકસાન પણ નથી પહોંચાડતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કાળા ચણાનો ભોગ

રાત્રે સવા સવા કિલો કાળા ચણા ત્રણ અલગ અલગ પાત્રોમાં પલાડી દો. શનિવારે સવારે ઉઠીને આ ચણાને સરસવના તેલમાં વધારી. પહેલા સવા કિલો ચણા ભેસને ખવડાવો અને બીજા સવા કિલો ચણા જરૂરીયાતમંદોને વહેચી દો અને ત્રીજા સવા કિલો ચણા થોડા શ્વાનને ખવડાવો અને બાદમાં કોઈ અવાવરૂ જગ્યા પર જઈ તેને દાટી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સરસવના તેલનું દાન

શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવા કિલો સરસવના તેલને કોઈ જરૂરીયાતમંદને દાન કરવાથી તમને પુણ્ય મળશે અને શનિદેવ તમારાથી પ્રસન્ન થશે. શનિની પ્રિય વસ્તુઓમાંથી એક સરસવના તેલને માનવામાં આવે છે. તેના દાન કરવાથી તમારી અશુભ દશા દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Astro Tips Shani Mangal Chaturthi Dasham Yog Shani Dev

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ