જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી અમરનાથ યાત્રા બાદ થશે. આ એલાન ભારતના ચૂંટણી પંચે કર્યું છે. ચાલુ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઇના રોજથી શરૂ થવાની છે. અમરનાથ યાત્રા દોઢ મહિનો એટલે કે 46 દિવસ સુધી ચાલશે.
અમરનાથની યાત્રાની પૂર્ણાહુતિ 15 ઓગસ્ટના રોજ થશે. ચૂંટણી પંચે એક પ્રેસનોટ જાહેર કરીને કહ્યું કે, તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે, અમરનાથ યાત્રા પૂર્ણ થયાં બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબર-નવેમ્બર માસમાં થઇ શકે છે.
Election Commission: Assembly elections in Jammu and Kashmir shall be considered later in this year, to announce election schedule after the conclusion of Amarnath Yatra. pic.twitter.com/RTCjz1zDE0