વિવાદ / સીમા વિવાદને લઈને આ બે રાજ્યોની બોર્ડર પર જૂથ અથડામણમાં અનેક ઘાયલ, સીએમએ PMOને આપી જાણકારી

assam mizoram border dispute two groups clash cm sarbananda sonowal pmo

આસામ- મિઝોરમ બોર્ડર પર બે જૂથોમાં હિંસક અથડામણના કારણે માહૌલ તણાવ પૂર્ણ છે. આ હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા છે. આસામ ના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે રવિવારે રાતે આસામ અને મિઝોરમ બોર્ડરની સ્થિતિની રિપોર્ટ પ્રધાનમંત્રી ઓફિસ અને કેન્દ્રીય મંત્રાલયને આપી હતી. આ સાથે સોનોવાલે મિઝોરમના સીએમ જોરામથાંગા સાથે વાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ