BIG NEWS / આસામ પુર: અત્યાર સુધીમાં 54 લોકોના મોત, 28 જિલ્લાના 18 લાખથી વધારે લોકો પ્રભાવિત

assam floods 54 people lost his lives over 18 lakh people affected

આસામમાં પુરના કારણે 28 જિલ્લાના 18.94 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના આંકડા અનુસાર, 96 મંડળમાં આવતા 2930 ગામડામાં હાલમાં પાણીમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ