પૂર / આસામમાં 8 લાખથી વધારે લોકો પૂરથી પ્રભાવિત, 6ના મોત

assam flood 6 dead over 8 lakh affected rivers above danger mark

પૂરને કારણે 8 લાખથી વધારે લોકોની જિંદગી પર અસર પડી રહી છે. અહીં 27માંથી 21 જિલ્લામાં પૂરને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. અધિકારીઓ મુજબ, અહીં નદીઓ ખતરાના નિશાન ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં પૂરને કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદનના અનુમાન બાદ ફેરી સેવાઓને શુક્રવારે બંધ કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ