Why Ne Kaho Bye / આસોપાલવના પાંદડાંના જ તોરણ કેમ હોય? દર્શકોના સવાલ - જવાબ

લોકોને મૂંઝવતા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે VTV દ્વારા Why Ne Kaho Bye with Ami Modi શો દર અઠવાડિયે રજૂ કરવામાં આવે છે. ત્યારે દર્શકોને એક સવાલ હતો કે આસોપાલવના પાંદડાના જ તોરણ કેમ હોય છ? આ સવાલનો જવાબ જાણો અમી મોદી પાસેથી. Why Ne Kaho Bye with Ami Modiમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ