સુનાવણી / જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, વારાણસીની અદાલતે આપેલો આદેશ કર્યો રદ

ASI survey will not be done in Gyanvapi Masjid

જ્ઞાનવાપી મસ્જિદમાં ASI જે સર્વે કરવાની હતી તેને લઈને અલહાબાદ હાઈકોર્ટે રોક લગાવી છે. વારાણસીની અદાલતે આપેલા આદેશને લઈને કહ્યું કે આવો આદેશ ન આપી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ