અમદાવાદ / MLA અશ્વિન કોટવાલનો રાજ્યપાલને પત્ર, "જો સ્પીકરને ભાજપ માટે કામ કરવું હોય તો...."

Ashwin Kotwal's letter to Governor,

કોટવાલે કહ્યું કે, ભાજપ માટે કામ કરવું હોય તો અધ્યક્ષપદેથી રાજીનામું આપે તેવી માગણી પણ કરી છે. આ સાથે રાજ્યપાલને પત્ર લખી યોગ્ય દિશા નિર્દેશ આપવાની રજૂઆત પણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ