બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ashok gehlot teachers transfer posting govind singh dotasara
Kavan
Last Updated: 09:27 PM, 16 November 2021
ઘટના બની એવી કે રાજસ્થાનની રાજધાની જયપુરના બિડલા સભાગૃહમાં જ્યાં મુખ્યમંત્રી ગેહલોત શિક્ષક સન્માન સમારોહને સંબોધન કરી રહ્યા હતા.
પોસ્ટિંગ અને ટ્રાન્સફરના સવાલના જવાબ પર સ્તબ્ધ થયાં CM
ત્યારે સંબોધન દરમિયાન તેઓ જણાવી રહ્યા હતા કે, ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં કેવી રીતે તેમની સરકાર પારદર્શિતાનું પાલન કરી રહી છે. અશોક ગહેલોતે પોતાના સંબોધનમાં કહ્યું કે,અમારી સરકારના સમયે ટ્રાન્ફસર અને પોસ્ટિંગ માટે પૈસા નથી ચૂકવવા પડતા.
#WATCH | At a felicitation program for teachers, in Jaipur, Rajasthan CM Ashok Gehlot asks them if they need to pay money for a transfer. The teachers respond with "Yes". The CM says, "It's very unfortunate that teachers need to pay money for transfer. A policy should be made..." pic.twitter.com/YWAl9QTkSH
— ANI (@ANI) November 16, 2021
તમામ શિક્ષકોએ સરકારની ખોલી પોલ
તો તેમણે કાર્યક્રમમાં હાજર શિક્ષકો સાથે સંવાદ કરતા સવાલ પૂછ્યો કે અમારી સરકારના સમયમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે પૈસા ચૂકવવા પડ્યા છે ? હજી સવાલ પૂર્ણ થાય તે પહેલા જ સમગ્ર હોલ 'હા' થી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાને જોઈને મુખ્યમંત્રી પોતે પણ થોડીવાર સ્તબ્ધ થઈ ગયા હતા.
સ્થિતિને કાબૂમાં લેવાનો કર્યો પ્રયાસ
જોકે સમગ્ર ઘટના બાદ મુખ્યમંત્રીએ કહ્યું અમારે ત્યાં ભ્રષ્ટાચાર નથી. તો સાથે એવું પણ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ તમારી પાસે ચા-પાણીના પૈસા માગે તો અમને જણાવો. તો સ્થિતિને સંભાળતા હોય તેમ ગેહલોત બોલ્યા આ વાત પહેલાના સમયની છે, અમારા સમયની નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News