ખેડૂત આદોલન / આજે શહીદ સ્મારક પર ધરણા કરશે ગહેલોત સરકાર, 4 કલાકના વિરોધમાં રાજ્યપાલ પર દબાણની રણનીતિ

ashok gehlot rajasthan government dharna protest plan against narendra modi-government new farm laws

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં અને કિસાન આંદોલનના સમર્થનમાં આજે ગહેલોત સરકારના દરેક મંત્રીઓ અને ધારાસભ્યો જયપુરમાં શહીદ સ્મારક પર બપોરે 12થી 4 સુધી ધરણા કરશે. તેમાં મુખ્યમંત્રી સહિત પરિષદના તમામ નેતાઓ હાજર રહેશે અને તેમનો હેતુ રાજ્યપાલ પર દબાણ કરવાનો છે જેથી તેઓ રાજ્ય સરકારથી પારિત વિધેયકને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ