દારૂબંધી પર દંગલ / અશોક ગેહલોતના નિવેદન પર ગુજરાતનું રાજકારણ સળગ્યું, ભાજપ અને કોંગ્રેસ આમને સામને

Ashok Gehlot Liquor Statement gujarat congress BJP

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ અશોક ગેહલોતના સમર્થનમાં ઉતર્યા છે જ્યારે ભાજપના નેતાઓએ આ નિવેદનનો વિરોધ કર્યો છે. ભાજપે કહ્યું છે કે અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ