હોબાળો / લખીમપુરની ઘટના પર આશિષ મિશ્રની સ્પષ્ટતા, 'હું ઘટનાસ્થળે નહતો, નહીં તો વીડિયો કે ફોટા હોત'

ashish mishra lakhimpur kheri uttar pradesh farmers clash starts

લખીમપુરની ઘટનાને લઇને સમગ્ર દેશમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના મોતને લઇને હોબાળો વધ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રનું નિવેદન સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ