રાજનીતિ / ભાજપના દિગ્ગજ સાંસદે કહ્યું, તો આસારામને પહેલાં મુક્ત કરી દેવા જોઈએ

asaram bapu should be released first bjp mp subramanian swamy demands

કોરોના વાયરસની મહામારીને પગલે દેશની કેટલીક જેલોમાંથી કેટલાક ગૂનેગારોને પેરોલ પર મુક્ત કરવાની કવાયત ચાલી રહી છે. જોકે, ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના આરોપી આસારામને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ