નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમીન (AIMIM) ની હેડ ઓફિસમાં યૂનાઇટેડ મુસ્લિમ એક્શન કમિટીની એક બેઠક યોજાઇ. આ બેઠકમાં અસુદ્દીન ઔવેસીએ કહ્યું કે આપણે કાયદાનો પૂરજોશથી વિરોધ કરવાનો છે, પરંતુ પોલીસની મંજૂરી અને શાંતિ પછી.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને લઇને AIMIM ની યોજાય બેઠક
ઔવેસીએ કહ્યું કે કાયદાનો વિરોધ કરવાનો પણ શાંતિપૂર્ણ
વિરોધ પ્રદર્શન હિંસક બને તો આપણી જાતને અલગ કરી દેવાની
યુપીના લખનઉ, દિલ્હી, મેંગલુરૂમાં પોલીસની બર્બરતા અને હિંસા થઇ હતી, જેમાં બે લોકોના મોત નિપજ્યાં હતા. ઔવેસીએ કહ્યું કે જો કાયદાને લઇને વિરોધ થાય છે તો આપણે તેની નિંદા કરીશું અને પોતાને તેનાથી અલગ કરી દઇશું.
નાગરિકતા સંશોધન અધિનિયમ હેઠળ અસુદ્દીન ઔવેસીએ હેદરાબાદ ખાતે યુનાઇટેડ મુસ્લિમ એકશન કમિટીની બેઠકમાં ભાગ લીધો. આ બેઠક ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિલીન (AIMIM) ની હેદરાબાદ સ્થિત હેડ ઓફસ ખાતે યોજાઇ.
A Owaisi in meeting: Have to oppose this act strongly,but only after taking police permission&peacefully. As you know in Lucknow&Delhi,there was police brutality& violence,in Mangaluru two Muslims died. If there is violence then we will condemn and disassociate ourselves from it https://t.co/fZIMfXPVVB
યૂનાઇટેડ મુસ્લિમ એકશન કમિટીની બેઠકમાં ઔવેસીએ કહ્યું કે આપણે નાગરિકતા સંશોધન અધિનિયમનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો છે પરંતુ પોલીસની મંજૂરી મળ્યા બાદ. ઔવેસીએ કહ્યું જેવું કે તમે લોકો જાણો છો કે દિલ્હી અને મંગેલુરૂમાં પોલીસના વિરોધને લઇને હિંસા થઇ હતી જેમાં બે મુસ્લિમ યુવકની મોત થઇ હતી. જો હિંસા થાય છે તે આપણે તેની નિંદા કરી તેનાથી આપણે અલગ થઇ જઇશું.