રાજનીતિ / મહારાષ્ટ્રના રાજકારણ પર ઓવૈસીનો કટાક્ષ, બે ઘોડાની સવારી કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે

asaduddin owaisi targets uddhav thackeray shiv sena bjp

સસ્પેન્સ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલુ છે. એક તરફ જ્યાં મનસેના વડા રાજ ઠાકરે એનસીપી અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી હતી અને તેઓને મળ્યા હતા, બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે ભાજપ વિના પણ સરકાર બનાવવાના આંકડા શિવસેના પાસે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ