પ્રતિક્રિયા / ગુજરાતમાં રામનવમીના દિવસે થયેલી હિંસા મુદ્દે ઓવૈસીનું મોટું નિવેદન, કહ્યું- આ સરકારની જવાબદારી

Asaduddin Owaisi Statement on gujarat ramnavmi violence

ગુજરાતમાં થયેલી હિંસા મુદ્દે ઓવૈસીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે હિંસા મુદ્દે રાજ્ય સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ.  હિંસા થવી ન થવી એ રાજ્ય સરકારના હાથમાં હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ