પલટવાર / કોન્ડમનો સૌથી વધુ ઉપયોગ મુસ્લિમો જ કરે છે: ઓવૈસીએ RSS ચીફ પર નિશાન સાધતાં આપ્યું નિવેદન

asaduddin owaisi answered back to mohan bhagwat on his statement about population

RSS ચીફ મોહન ભાગવતનાં જનસંખ્યાને લઈને નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કરતા કહ્યું છે કે મુસ્લિમોની વસ્તી તો ઘટી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ