મુલાકાત / અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ રાજકોટના પ્રવાસે, કરશે સોમનાથ દાદાના દર્શન, જાણો સમગ્ર કાર્યક્રમ

Arvind Kejriwal will visit Gujarat for two days from today

ગુજરાતમાં ચૂંટણી આવે એ પહેલાં જ રાજકીય નેતાઓની એન્ટ્રી સતત વધી રહી છે. ત્યારે આ જ સપ્તાહે PM મોદી અને આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ