દિલ્હી / અરવિંદ કેજરીવાલ આ તારીખે લેશે શપથ, આ વખતે પણ રામલીલા મેદાનમાં થશે શપથ ગ્રહણ

arvind kejriwal will take oath as the chief minister of delhi on 16th february at ramlila maidan

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ શપથગ્રહણની તૈયારી કરી લીધી છે. 16 ફેબ્રુઆરીએ કેજરીવાલ પોતાના મંત્રીમંડળની સાથે શપથ લેશે. ગત વખતની જેમ આ વખતે પણ શપથ ગ્રહણ રામલીલા મેદાનમાં યોજાશે. આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીમાં ત્રીજી વાર સરકાર બનાવશે. આપ સંયોજક અરવિંદ કેજરીવાલે તેના માટે બુધવારે તમામ ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ