મુલાકાત / અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે, ફરીવાર કરી શકે છે અનેક વાયદાઓની લ્હાણી

Arvind Kejriwal will come to Gujarat today and tomorrow

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત આવશે. તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ કેજરીવાલ આજે અમદાવાદના કાર્યક્રમોમાં હાજરી આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ