મંજૂરી / ડેનમાર્કમાં CM કેજરીવાલ બતાવવાના હતા 'કેવી રીતે ઘટ્યું દિલ્હીમાં પ્રદુષણ', કેન્દ્ર સરકારે ન આપી મંજૂરી

arvind kejriwal unlikely to attend c40 climate conference

દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ રાજનૈતિક મંજૂરી નહીં મળવાને કારણે સી 40 જલવાયુ સમ્મેલનમાં સામેલ નહીં થઇ શકે. વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી તેમની યાત્રા માટે મંજૂરી મળી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ