નિવેદન / આશા રાખીએ ગુજરાતમાં દારૂબંધીનો કડકપણે અમલ થાય : કથિત લઠ્ઠાકાંડ મામલે દિલ્હી CM કેજરીવાલ

arvind kejriwal statement over botad poisonous liquor

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે. અહી દારૂનું વેચાણ નથી કરી શકાતું. તો દારૂનું વેચાણ કરી રીતે થાય છે ? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ