યોજના / મહિલાઓ બાદ અરવિન્દ કેજરીવાલ વરિષ્ઠ નાગરિકો-વિદ્યાર્થીઓ માટે શરૂ કરશે આ ફ્રી સુવિધા

arvind kejriwal says we will consider free travel for senior citizens and students

દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે તેમની સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં સાર્વજનિક પરિવહન વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓને મફતમાં મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે. મુખ્યમંત્રીએ 'મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના' હેઠળ વરિષ્ઠ નાગરિકોને સંબોધિત કરતા કહ્યું કે તેમની સરકાર શહેરના લોકોની જિંદગીને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

બ્રેકિંગ ન્યૂઝ