રાજકારણ / અમને ઈમાનદારીનું સર્ટિફિકેટ ખુદ PM મોદીએ જ આપ્યું છે: ગોવામાં બોલ્યા અરવિંદ કેજરીવાલ

Arvind Kejriwal Says Pm Modi Give Us Certificate Of Honest Party Goa Election 2022

વિધાનસભા ચૂંટણી પહેલા ગોવા પહોંચેલા અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે તેમણે જ અમને સર્ટિ આપ્યું છે કે AAP સૌથી ઈમાનદાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ