ચિંતાજનક / કેજરીવાલ સરકારે માન્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે, જાણો શું છે સ્થિતિ

arvind kejriwal govt admitted the third wave of corona infection has come to delhi nodak

દેશની રાજધાનીમાં એક વાર ફરી કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. મંગળવારે અહીં 6725 કેસ આવ્યા હતા. જે બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે દિલ્હીમાં કોરોનાની સંક્રમણની ત્રીજી લહેર આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે કહ્યં કે અમે હવે અગ્રેસિવ રીતે ટેસ્ટિંગ કરવાનું શરુ કર્યું છે જે બાદ આંકડા વધતા નજર આવી રહ્ય છે. તેમણે કહ્યું કે આ પહેલા કન્ઝસ્ટડ વિસ્તારમાં ફેલાયેલો હતો. પરંતુ હવે આ અપર ક્લાસમાં પણ આવી ગયો છે. ત્યારે અપર ક્લાસના લોકો ખાનગી હોસ્પિટલો વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે બેડ ભરાઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ