રાહત / કેજરીવાલ સરકારે કારોબારીઓને આપી મોટી રાહત, ફિક્સ્ડ વીજળી ચાર્જમાં કર્યો આટલો ઘટાડો

arvind kejriwal government reduces fixed power charges for non domestic commercial and industrial consumers

દિલ્હી સરકારે ફિક્સ્ડ વીજળી ચાર્જમાં દિલ્હીના કારોબારીઓને રાહત આપી છે. ડીઈઆરસીએ બિન ઘરેલૂ, વાણિજ્ય અને ઔધ્યોગિક ગ્રાહકો માટે નક્કી શુલ્કમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે સંકટની આ ઘડીમાં સરકાર દિલ્હીના લોકોની સાથે છે. ફિક્સ્ડ ચાર્જમાં આ રાહતથી લાખો લોકોને કોરોનાના કારણે થનારી મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ