નિવેદન / દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે કેમ ન રાખ્યું કોઇ મંત્રાલય? બતાવ્યું આ કારણ

arvind kejriwal gives answer on the question why did he not keep any ministry with himself

દિલ્હીના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ બુધવારે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી. આ પહેલા તેઓએ આજે ગૃહ મંત્રી અમિત શાહની સાથે મુલાકાત પણ કરી હતી. પત્રકારો સાથે વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઘણા લોકો સવાલ પૂછી રહ્યા છે કે મેં કેમ પોતાની પાસે કોઇ મંત્રાલય ન રાખ્યું? તેનો જવાબ એ છે કે મારી પહેલી અને પૂર્ણ પ્રતિબદ્ધતા દિલ્હી વાસીઓ પ્રત્યે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ