રાજનીતિ / ગુજરાતીઓ ચેતજો, કોંગ્રેસને વોટ આપશો તો ભાજપ જીતશે: રાજકોટમાં CM કેજરીવાલનું મોટું નિવેદન

Arvind Kejriwal gave another guarantee in Rajkot

ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાજકોટમાં વધુ એક ગેરંટી આપી છે. સાથે તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ