દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વિટ કરીને આપી હતી.
દિલ્હીના CM કોરોના પોઝિટિવ
સંપર્કમાં આવનાર તમામને તપાસ કરાવવા કરી અપીલ
પોતે જ આપી જાણકારી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી
दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने ट्वीट कर जानकारी दी कि वो कोविड-19 पॉजिटिव आए हैं और उन्होंने खुद को घर में आइसोलेट कर लिया है। #COVID19pic.twitter.com/5u518VjOpg
તેમણે પોતે જ ટીવી કરીને આપી જાણકારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે કોરોના પોઝિટિવ હોવાનું ટ્વિટ કરીને પોતાના સંપર્કમાં આવનાર લોકોને તપાસ કરાવવા અને પોતાને આઇસોલેટ કરવા માટે વિનંતી કરી હતી. સાથે તેઓ પોતે પણ આઇસોલેટ થયા હોવાની જાણકારી આપી હતી.
દેશમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો સ્પસ્ટ સંકેત છે. દિલ્હી અને મુંબઈમાં દૈનિક કેસને ધ્યાનમાં લેવામાં આવે તો ત્રીજી લહેરની સંભાવના નકારી ન શકાય. હવે બધાના મનમાં સવાલ ઘોળાઈ રહ્યો છે કે ભારતમાં ત્રીજી લહેરની જાહેરાત કોણ કરે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે બધાના મનમાં સવાલ ઘોળાઈ રહ્યો છે કે ત્રીજી લહેર આવી ચૂકી છે.
દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ
દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14.58 લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને 6.46 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે આજે 1 દર્દીનું મોત થયું છે. સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીમાં સતત 10મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.