નિવેદન / NPR પર અરુંધતિ રૉયે કહ્યું, કોઇ પૂછે તો નામ રંગા બિલ્લા અને સરનામુ રેસ કોર્સ બતાવો

arundhati roys statement on npr creates controversy bjp

નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસીની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરતા લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતિ રૉયે એક વિવાદિત નિવેદન આપ્યું છે. દિલ્હી યૂનિવર્સિટીમાં પ્રદર્શન દરમિયાન તેઓએ એનપીઆરને એનઆરસીનો ભાગ બતાવતા કહ્યું કે, જ્યારે સરકારી કર્મચારી જાણકારી માંગવા આપના ઘરે આવે તો તેઓને ખોટી જાણકારી આપવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ