પુર / અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લીધે થયું ભૂસ્ખલન, પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું, તમામ મદદ કરીશું

arunachal pradesh seven people dead in landslides pm expressed grief

અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ભારે જાન માલનું નુકસાન થયું છે. છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે અનેક લોકોના જીવ ગયા છે. આ સ્થિતિ પર નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 7 લોકોના મોતના સમાચાર મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ