ઈન્કાર / પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના પરિવારે પેન્શન લેવાનો કર્યો ઇન્કાર, આપ્યું આ કારણ

Arun Jaitleys family declines pension  asks to donate money to less paid employees of Rajya Sabha

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના પરિવારે રાજ્યસભા સભાપતિને પત્ર લખીને પેન્શન લેવાની ના પાડી છે. આ સાથે તેમનું પેન્શન રાજ્યસભાના એ કર્મચારીઓને આપવા જણાવ્યું કે જેમની સેલેરી ઓછી છે. ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીના પરિવારે પેન્શન લેવાની મનાઈ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ