ગુજરાત / ચાંદોદ ખાતે મા નર્મદામાં સ્વર્ગસ્થ અરૂણ જેટલીના અસ્થિઓનું કરાયું વિસર્જન

Arun Jaitley's asthi visarjan at chandod dabhoi

ડભોઇના ચાંદોદ ખાતે કેન્દ્રના પૂર્વ નાણાંમંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેને લઇને તેમનો પરિવાર આજરોજ ચાંદોદ ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેમના અસ્થિનું વૈદિક મંત્રોચ્ચાર દ્વારા અસ્થિ વિસર્જન કરવામાં આવેલ. નોંધનીય છે કે, અરુણ જેટલીના આદર્શ ગામ હેઠળ કરનાલી ગામને દત્તક લીધું હતું. જો કે, હવે અરુણ જેટલીના અવસાન બાદ તેમના અસ્થિને કરનાલી ખાતે વિધી વિધાન સાથે વિસર્જન કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ