વિદાય / જ્યારે રાજનીતિ નહીં પરંતુ આ એક સર્જરીને કારણે અરૂણ જેટલીની ચર્ચા ચારેકોર થઈ તી

Arun Jaitley was suffering from this illness, know about the Disease

ભારતના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીની AIIMS ખાતે આજે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં દિવસથી તબિયત લથડતાં AIIMS હોસ્પિટલ દાખલ કરાયાં હતા. તેઓને સોફ્ટ ટિશ્યૂ કેન્સર હતું. જાણો આ કેન્સરમાં શું થાય છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ