ટેકનોલોજી / જેટલીને વેન્ટિલેટર પરથી હટાવીને ECMO પર કેમ રાખવામાં આવ્યા હતા, જાણો આ છે ફાયદાઓ

Arun Jaitley Shifted On ECMO Difference Between Ventilation And ECMO Machine

ભાજપના વરિષ્ઠ નેતા અને મોદી સરકારના પહેલાં કાર્યકાળમાં નાણામંત્રી તરીકે કાર્ય સંભાળનારા અરુણ જેટલીનું હાલમાં નિધન થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ એમ્સમાં એડમિટ હતા. તેમની ગંભીર હાલતના કારણે તેમને વેંટિલેટરથી હટાવીને ECMO એટલે કે એકસ્ટ્રાકોર્પોરિયલ મેંબ્રેન ઓક્સિજનેશન (Extracorporeal membrane oxygenation) પર રાખવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ