શપથ ગ્રહણ / મોદી મંત્રીમંડળમાં શું PMનાં આ `અમૂલ્ય રત્ન'ની ખોટ સાલશે?

Arun Jaitley missing in Modi cabinet

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય શપથગ્રહણ સમારોહ યોજાઈ ગયો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જૂના અને નવા ચહેરાઓએ મંત્રી તરીકેનાં શપથ લીધાં. પરંતુ આ શપથગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદીનાં એક સમયનાં ચાણક્ય કહેવાતા અને ખુદ પ્રધાનમંત્રી જેને `અમૂલ્ય રત્ન' ઓળખાવતા હતા તેવા અરુણ જેટલીની ખોટ સૌ કોઈને સાલી ગઈ. કેટલાંય ઐતિહાસિક નિર્ણયોનાં સાક્ષી રહી ચૂકેલા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી નવા મંત્રીમંડળમાં સામેલ થઈ શક્યા નથી. તો એનડીએ પાર્ટ-2 સરકારમાં પીએમનાં એક અમૂલ્ય રત્નની કેવી સાલશે ખોટ જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ