સંકટમોચક / ગુજરાતના 2002ના રમખાણોના કેસમાં અરૂણ જેટલીએ જ મોદી-શાહને બચાવ્યા હતા

arun jaitley had narendra modi back during gujarat riots

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલી (Arun Jaitley) નું શનિવારે દિલ્હી એમ્સમાં નિધન થયું હતું. NDA સરકારમાં મોદી પછી નંબર ટુ મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા અરુણ જેટલી મોદી અને શાહના સંકટમોચક હતાં. જ્યારે ગુજરાતના 2002ના રમખાણોનાં કેસમાં મોદી અને શાહનું નામ ખુલ્યું ત્યારે જેટલીજીએ જ કેસ લડી તેમને ઉગાર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ