સન્માન / જાણો- સુષમાથી અલગ ગન કેરિજ પર કેમ લાવવામાં આવ્યો જેટલીનો પાર્થિવ દેહ

arun jaitley at bjp headquarters gun carriage mortal remains

દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના પાર્થિવ શરીરને ગન કેરિજથી અંતિમ સફર પર લઇ જવામાં આવ્યા હતા. આ ફોટો તાજેતરમાં સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રાથી બિલકુલ અલગ હતી. જાણો આવું કેમ કરવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ