અયોધ્યા / રામ મંદિર પર ટીવીના રામ બોલ્યા, આ એક નવા યુગનો પ્રારંભ છે

 arun govil tweeted on ram mandir

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે, ત્યારે દેશભરના લોકો ખૂબ જ ખુશ છે અને ઉત્સાહિત છે. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ દેશના લોકોને આ ખુશી મળી છે. આ અવસર પર સિરીયલ રામાયણના રામ એટલે કે અરુણ ગોવિલે પણ ટ્વિટ કરીને ખુશી જતાવી છે અને કહ્યું છે કે તે રામભક્તોને નમન કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ