જમ્મુ-કાશ્મીર / 370 કલમ હટ્યા બાદ કાશ્મીર સાચા અર્થમાં સાબિત થશે 'સ્વર્ગ', આ રીતે થશે વિકાસ

Articale 370 Scrapped its making devlopment of Jammu Kashmir

ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ રાજ્યસભામા એક સંકલ્પ રજૂ કર્યો કે જેમાં કહેવામાં આવ્યું કે, સંવિધાનની કલમ 370ના તમામ ખંડ જમ્મૂ-કાશ્મીરમાં લાગુ નહીં થાય. ગૃહમંત્રીએ કહ્યું, 'રાષ્ટ્રપતિના અનુમોદન બાદ કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય.' આ પહેલા સોમવાર સવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળના એક કલાક લાંબી બેઠક ચાલી. ત્યારબાદ આ કલમ હટાવવાની અંગેની રજૂઆત અમિત શાહે સદનમાં કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ