રાજકોટ / ટેકાના ભાવે મગફળી ખરીદીના મામલે પડધરીના 4 તલાટી વિરુદ્ધ ધરપકડ વોરંટ કરાયું જારી

રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો મામલે પડધરીના 4 તલાટી વિરુદ્ધ ધરપકડ વોરંટ કરાયું જારી. તંત્રને જાણ વગર ગેરહાજર હતા 4 તલાટી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની તપાસમાં ગેરહાજર જણાયા. વોરંટ બાદ ચારેય તલાટીઓ થયા હાજર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ