નિત્યાનંદ આશ્રમ કૌભાંડ / ધરપકડથી બચવા મંજુલા પૂજા શ્રોફ, હિતેન વસંત, અનીતા દુવા ભૂગર્ભમાં

Arrest Manjula Shorff and Hiten Vasant Police

નિત્યાનંદના આશ્રમથી ગુમ થયેલી નિત્યાનંદિતાના વિવાદ બાદ ખોટા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ગઇ કાલે  જિલ્લા શિક્ષણાધિકારીએ ડીપીએસ ઇસ્ટ સ્કૂલના ટ્રસ્ટી અને પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. નિત્યાનંદ આશ્રમને નિયમો નેવે મૂકી ૧ રૂપિયાના ટોકન ભાડે જમીન આપવાના કૌભાંડમાં સપડાયેલી ડીપીએસના કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજુલા શ્રોફ અને હિતેન વસંત પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆએ બોગસ દસ્તાવેજ બનાવીને તેને ઉપયોગ કરીને કૌભાંડ આચર્યું છે. ફરિયાદ નોંધાતાં ત્રણેય આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. પોલીસ હવે ત્રણેય આરોપીઓની સીધી ધરપકડ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ