FOLLOW US
ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ. ત્યારે ભાવનગરમાં આજે ગુરૂ પૂર્ણિમાં નિમિતે બગદાણા ખાતે ભક્તો ઉમટ્યા છે. આજે સવારના 5 વાગેયાથી મંગળા આરતીમાં માનવ મેહેરામણ ઉંમેળ્યો હતો. મંગળા આરતીના દ્રશન કરીને ધનયતા અનુભવી હતી